યુફોરિયા ચેપ્ટર. પાર્થ એ પોતાના હેક્ઝાઈમર્સિવ™ અનુભવથી અમદાવાદને કર્યું મંત્રમુગ્ધ

અમદાવાદમાં 11 અને 12 ઓક્ટોબર, 2025ના રોજ સાથ- સંગાથ, ધ વેન્યુ ઓફ ઓકેશન ખાતે વિશ્વના સૌપ્રથમ હેક્ઝાઈમર્સિવ™ ઓડિયો-વિઝ્યુઅલ કોન્સર્ટ- “યુફોરિયા ચેપ્ટર. પાર્થ”નું આયોજન કરાયું હતું. એક અનોખો ફોર્મેટ જેમાં એફ.આર.એ.પી.પી.એ. અંતર્ગત આધિકારિક રૂપથી સંરક્ષિત કરવામાં આવ્યો. આ વિશેષ એક્સપિરિયન્સનો કોન્સેપ્ટ ફિલ્મમેકર અને કમ્પોઝર ઋતુલનો છે, જેઓ દર્શકોને સ્ટોરી ટેલિંગ, મ્યુઝિક અને ફિલોસોફીની મલ્ટી- સેન્સરી જર્ની…

Read More

અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF) ના ઉદ્ઘાટનમાં કલા, સાહિત્ય અને સંસ્કૃતિનો સંગમ

અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF) ના ઉદ્ઘાટન સમારોહની શરૂઆત સુધા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓડિસીના વિદ્યાર્થીઓ દ્વારા પી. સુધારાણીના નેતૃત્વમાં પરંપરાગત ગણેશ વંદના સાથે થઈ. આ પરફોર્મન્સ એ એઆઇએલએફના કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો, જે કલા, સાહિત્ય અને સંસ્કૃતિને સમર્પિત હતો. આ સમારોહમાં ફેસ્ટિવલ ડિરેક્ટર ઉમાશંકર યાદવ, ગુજરાત કેડરના IAS મનોજ અગ્રવાલ, દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર અજય ચૌધરી…

Read More

“લિટરેચર અને સિનેમા” ના સંગમ સાથે અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની 10મી ભવ્ય એડિશન 11-12 ઓક્ટોબરે યોજાશે

અમદાવાદ : અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF) ની માઈલસ્ટોન કહી શકાય એવી 10મી એડિશન 11 અને 12 ઓક્ટોબર 2025 ના રોજ પ્રેક્ષકોને મોહિત કરવા માટે તૈયાર છે, જે “લિટરેચર અને સિનેમા” થીમ હેઠળ ટેક્સ્ટ અને સ્ક્રીન પર સ્ટોરીટેલિંગના જીવંત તાલમેલને દર્શાવશે. ફેસ્ટિવલના ફાઉન્ડર ડિરેક્ટર ઉમાશંકર યાદવે મીડિયાને આ પ્રતિષ્ઠિત ફેસ્ટિવલની દસ વર્ષની ભવ્ય સફર અને…

Read More

‘મા નવરાત્રી’માં શ્રી પુરુષોત્તમ રૂપાલાના ગરબા ગાનથી ઝૂમી ઉઠ્યા ખેલૈયાઓ

અમદાવાદ : મા ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા આયોજિત મા નવરાત્રી કાર્યક્રમમાં લોકપ્રિય નેતા શ્રી પુરુષોત્તમ રૂપાલાએ પોતાની મીઠી અવાજમાં અદભૂત ગરબા ગાયા હતા. તેમના આ સુંદર ગાનથી ઉપસ્થિત શ્રોતાઓ અને ખેલૈયાઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.  કાર્યક્રમના મુખ્ય ગાયક તરીકે જાણીતા જિગ્નેશ કવિરાજે પણ પોતાના અનોખા સ્વરમાં ગરબાના સંગીતથી સમગ્ર માહોલને રંગીન બનાવી દીધો હતો. તેમના સંગીત…

Read More

ભારતનું પ્રતિષ્ઠિત ગ્રોથ એવોર્ડ શો અમદાવાદમાં ભવ્ય રીતે યોજાયો

અમદાવાદ, 30 ઓગસ્ટ 2025: ભારતનું પ્રતિષ્ઠિત સન્માન પ્લેટફોર્મ – ગ્રોથ એવોર્ડ્સનું 7મું એડિશન, 29 ઓગસ્ટ 2025ના રોજ અમદાવાદના YMCA ઇન્ટરનેશનલ સેન્ટરમાં ભવ્ય રીતે યોજાયું. આ કાર્યક્રમનું સંચાલન શ્રી યશેષ શાહ ના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગસાહસિકો, બિઝનેસ લીડર્સ અને પ્રોફેશનલ્સની, સ્ટાર્ટઅપની નોંધપાત્ર સિદ્ધિઓ તથા ઇનોવેશનને ઉજવવામાં આવ્યા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અમદાવાદના…

Read More

“માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિ ઓમ કન્સલ્ટન્સી લાવશે આ નવરાત્રિએ જીગ્નેશ કવિરાજ સાથે ગરબાની રમઝટ”

વકીલ બ્રિજ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં એસપી રિંગ રોડ, બોપલ ખાતે નવરાત્રિ દરમિયાન આશરે 1,50,000નો ફૂટફોલ રહેશે અમદાવાદ : નવરાત્રિની ધૂન અને ગરબાનું નામ સાંભળતા જ ગુજરાતીઓના હૈયા ધબકવા માંડે છે. આ વર્ષે નવરાત્રિ વધુ રંગીન, વધુ ભવ્ય અને વધુ અનોખી બનવા જઈ રહી છે. શહેરના જાણીતા આયોજક માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિ ઓમ કન્સલ્ટન્સી દ્વારા…

Read More

રોહન સુધીર ચૌધરીની એજે એન્ટરટેઇનમેન્ટના નવા સીઈઓ તરીકે નિયુક્તિ

એજે એન્ટરટેઇનમેન્ટે તાજેતરમાં રોહન સુધીર ચૌધરીની નવા ચીફ એક્ઝેક્યુટીવ ઓફિસર (CEO) તરીકે નિમણૂક કરી છે. તેમની નિમણૂક સાથે કંપની વિકાસ, ક્રિએટિવિટી અને સમાનતાના નવા અધ્યાયમાં પ્રવેશી રહી છે. રોહનનું એજે એન્ટરટેઈનમેન્ટ માટેનું વિઝન તેને એક એવા પ્લેટફોર્મમાં રૂપાંતરિત કરવાનું છે જે ફક્ત મનોરંજન જ નહીં પણ પ્રેરણા પણ આપે. ભારતમાં સ્ટોરી ટેલિંગની સમૃદ્ધ સંસ્કૃતિ છે,…

Read More

ભારતનું પ્લાસ્ટિક ક્ષેત્રે ગ્લોબલ લીડર બનવાનું મિશન: નિકાસમાં 4 ગણી વૃદ્ધિનું લક્ષ્ય

• $1.3 ટ્રિલિયનના વૈશ્વિક પ્લાસ્ટિક બજારમાં ભારતનો હિસ્સો માત્ર $12.5 બિલિયન• આગામી ત્રણ વર્ષમાં નિકાસમાં ચારગણી વૃદ્ધિનું લક્ષ્ય• 50,000થી વધુ એમએસએમઈ, 46 લાખ નોકરીઓ અને 125 દેશોમાં નિકાસ – ભારતની શક્તિ• અમદાવાદ અને મુંબઈમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ; ‘પ્લાસ્ટીવર્લ્ડ’ એક્ઝિબિશન વૈશ્વિક દ્વાર ખોલશે અમદાવાદ: ભારત વૈશ્વિક પ્લાસ્ટિક વેપારમાં નિર્ણાયક છલાંગ લગાવવા માટે તૈયાર છે. “મેક ઇન ઇન્ડિયા,…

Read More

“અમદાવાદમાં ગરબા પ્રેમીઓ માટે ‘ધ નવરાત્રી સોશિયલ’દ્વારા ખાસ ગરબા વર્કશોપ અને માહિતી પ્લેટફોર્મનું લોન્ચ”

અમદાવાદના ગરબા પ્રેમીઓ માટે આ નવરાત્રી ખાસ બની રહી છે. શહેરમાં પ્રથમવાર લોન્ચ થયું છે “ધ નવરાત્રી સોશિયલ” – એક એવી અનોખી કોમ્યુનિટી, જે નવરાત્રીના નવ દિવસોને વધુ યાદગાર, માહિતીસભર અને રંગીન બનાવશે.આ કોમ્યુનિટીનો હેતુ અમદાવાદના તમામ ગરબા રસિકોને એક ડિજિટલ અને સામાજિક પ્લેટફોર્મ પર જોડવાનો છે, જ્યાં તેઓ ગરબા સંબંધિત દરેક માહિતી એક જ…

Read More

રિયલ અને રોયલ નવરાત્રિ એકસાથે : અમદાવાદમાં આર. એમ. પટેલ ફાર્મ ખાતે “માવડીનાં ગરબા”

અમદાવાદ : નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે, ગરબા રસિકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  નવરાત્રિની ઉજવણીને નવા અંદાજમાં જીવંત બનાવવા માટે અમદાવાદમાં પ્રથમવાર ભવ્ય માવડીનાં ગરબાનું આયોજન આર. એમ. પટેલ ફાર્મ, એસ. જી. હાઈવે  ખાતે થવા જઈ રહ્યું છે. આ ગરબા પ્રીમિયમ લોકેશન અને પ્રીમિયમ ક્રાઉડ સાથે વિશાળ સ્પેસ, ટ્રેડિશનલ અને…

Read More
Back To Top