બુક લોન્ચ: અમદાવાદમાં દીક્ષા પટેલના પુસ્તક ‘ટ્વિસ્ટેડ વ્હિસ્પર્સ’ (Twisted Whispers) નું વિમોચન કરાયું

ગુજરાતી સાહિત્ય અને વાચકોમાં ક્રાઇમ, થ્રિલર અને સસ્પેન્સ ધરાવતા પુસ્તકો માટે હંમેશા એક ખાસ આકર્ષણ રહ્યું છે. આ જ રોમાંચને એક નવા સ્તરે લઈ જવા માટે અમદાવાદની યુવા અને પ્રતિભાવંત લેખિકા દીક્ષા પટેલ લિખિત  અંગ્રેજી સસ્પેન્સ થ્રિલર નવલકથા ‘ટ્વિસ્ટેડ વ્હિસ્પર્સ’ (Twisted Whispers) નું સત્તાવાર વિમોચન અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે કરવામાં આવ્યું છે. આ ગરિમાપૂર્ણ સાહિત્યિક…

Read More

સૂર, સંગીત અને અનન્ય પ્રેમની અનોખી સફર: 5 જૂને સિનેમાઘરોમાં ગૂંજશે ગુજરાતી ફિલ્મ ‘સરગમ’ની ધૂન

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હાલમાં તેના સુવર્ણ યુગમાંથી પસાર થઈ રહ્યો છે. નવી વિચારસરણી, મજબૂત વિષયવસ્તુ અને ગુણવત્તાસભર નિર્માણ સાથે ગુજરાતી ફિલ્મો દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવી રહી છે. આવા સમયમાં ગુજરાતી સિનેમાને વધુ એક સુંદર, મનોરંજક અને સંવેદનશીલ ફિલ્મ મળવા જઈ રહી છે. અભિલાષ ઘોડા પ્રસ્તુત ‘સરગમ’ આગામી પાંચ જૂન, ૨૦૨૬ના રોજ સમગ્ર ગુજરાતમાં ભવ્ય…

Read More

ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ ભારત–અમેરિકા કૃષિ સહકારને નવી ગતિ

ભારત અને અમેરિકા વચ્ચે કૃષિ ક્ષેત્રમાં સહકારને વધુ મજબૂત બનાવવાના હેતુથી ઇફકોના અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ એક મહત્વપૂર્ણ સંવાદ યોજાયો હતો. આ બેઠક બાદ U.S.-India Business Council (USIBC) એ પોતાના સંદેશમાં જણાવ્યું કે શ્રી દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ થયેલી ચર્ચાઓ ભારત અને અમેરિકા વચ્ચેના કૃષિ સહકારને નવી ગતિ આપશે. આ બેઠક ઇફકોની વધતી…

Read More

અગ્રવાલ સેવા સમિતિ દ્વારા અમદાવાદ થલતેજ ખાતે “અગ્રવાલ પિકલબોલ ટુર્નામેન્ટ – APL 2026” નું આયોજન કરાયું

અમદાવાદ સ્થિત અગ્રવાલ સમાજની અગ્રણી અને પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા ‘અગ્રવાલ સેવા સમિતિ’ દ્વારા આયોજિત બે દિવસીય ભવ્ય રમતગમત મહોત્સવ “અગ્રવાલ પિકલબોલ ટુર્નામેન્ટ – APL 2026”  થલતેજના પ્રખ્યાત બેનબ્રિજ ગ્રાઉન્ડ ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ, ભવ્ય અને રોમાંચક માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો છે. અગ્રવાલ સમાજના યુવાનો, બહેનો અને વડીલોને સ્પોર્ટ્સના માધ્યમથી એક મંચ પર લાવવાના અને પરસ્પર મેલ-મિલાપ…

Read More

અમદાવાદમાં વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક (VBN) દ્વારા ‘જૂનાગઢ ચેપ્ટર’ નો ભવ્ય શુભારંભ: વેપાર જગતમાં પ્રગતિના નવા દ્વાર ખુલશે

અમદાવાદ: દેશભરના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોને એક મજબૂત બિઝનેસ પ્લેટફોર્મ પૂરું પાડતી અગ્રણી સંસ્થા વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક (VBN) દ્વારા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં તેના બહુપ્રતિક્ષિત અને ભવ્ય ‘જૂનાગઢ ચેપ્ટર’ નું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા પ્રતિષ્ઠિત ‘એકા ક્લબ’ (લેક ગેટ-૩) ખાતે ૨૭ મે, ૨૦૨૬ના રોજ સવારે ૦૭:૩૦ વાગ્યે આ ભવ્ય લોન્ચિંગ સમારોહ યોજાયો…

Read More

સાઉથ એશિયા ફિલ્મ પ્રોડક્શનની આગામી કોમેડી-થ્રિલર ફિલ્મ ‘ગડબડ થઈ ગઈ યાર’

•             મનોરંજનના ડબલ ડોઝ સાથે આવી રહી છે ફિલ્મ ‘ગડબડ થઈ ગઈ યાર’ •             બોલીવુડના જાણીતા અભિનેતા આદિ ઈરાની સહીત ભરત ચાવડા, ધર્મેશ વ્યાસ, હીના જયકિશન, દાનેશ ગાંધી, જાસ્મિન પટેલ, આંચલ શાહ, નિરાલી ઓઝા, વૈશક રાઠોડ, હર્ષિદા, પ્રશાંત બારોટ અને હેમાંગ દવે મહત્વની ભૂમિકાઓમાં ગુજરાત : સાઉથ એશિયા ફિલ્મ પ્રોડક્શન દ્વારા તેમની આગામી અને અત્યંત…

Read More

વડોદરા ખાતે નિર્મિત રૂ. 150 કરોડના ખર્ચે તૈયાર ‘સરદારધામ-3’નું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે

• ૨૦૦૦ વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ વિશાળ હોસ્ટેલ • શિક્ષણ, સ્કિલ અને કારકિર્દી વિકાસ માટે બહુવિધ એકેડેમી સાથેનું અદ્યતન સંકુલ સરદારધામ દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે યુવાશક્તિના સર્વાંગી વિકાસ માટે મધ્ય ગુજરાત-વડોદરા ખાતે નિર્માણ પામેલ આધુનિક અને સુવિધાસભર “સરદારધામ-3” નું ભવ્ય લોકાર્પણ સમારોહ તા. 11 મે, 2026 સોમવારના રોજ યોજાનાર છે. સરદારધામ…

Read More

એડમિશન્સ  ફેર – 2026 હવે રાજકોટમાં :  29 અને 30 એપ્રિલ, 2026 ના રોજ યોજાશે એડમિશન્સ  ફેર

અફેર્સ, એક અગ્રણી વૈશ્વિક એજ્યુકેશન ફેરના આયોજક દ્વારા  સયાજી હોટલ, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે 29 અને 30 એપ્રિલ, 2026  ના રોજ તેના ખૂબ જ પ્રખ્યાત એડમિશન્સ  ફેરની જાહેરાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.આ ઈવેન્ટ અભ્યાસના વિકલ્પોની શોધખોળ કરવા અને શ્રેષ્ઠ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે જોડાવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક પ્રકારના અનુભવનું વચન આપે…

Read More

ડૉ. મિતાલી નાગ, આર્ક ઇવેન્ટ્સ દ્વારા આયોજિત ‘Forever Asha – Eternal Voice’  કાર્યક્રમ ભવ્ય સફળ રહ્યો

ARK Events દ્વારા તારીખ 20/04/2026ના રોજ રાગ સ્ટુડિયો ખાતે “Forever Asha – Eternal Voice” નામે સ્વરકોકિલા સ્વ. આશા ભોસલે જીને અર્પિત એક ભાવભીની સંગીતમય શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન શ્રી પ્રવિણ કે. લહેરી (પૂર્વ મુખ્ય સચિવ, ગુજરાત સરકાર) ના સહયોગથી કરવામાં આવ્યું હતું તેમજ શ્રી સંજય ઠક્કરજી (સુર મધુર કલ્ચરલ…

Read More

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા એડવાન્સ ‘રાઈનોપ્લાસ્ટી વર્કશોપ’ (નાકની સર્જરી)નું આયોજન

અમદાવાદ: અમદાવાદના આંગણે 18 અને 19 એપ્રિલ, 2026 ના રોજ બે દિવસીય આંતરરાષ્ટ્રીય રાઈનોપ્લાસ્ટી વર્કશોપ ‘RHINOCRAFT 2026’ નું આયોજન કરાયું છે.આશ્વી ઈએનટી  હોસ્પિટલના ડૉ. મનીષ ગોયલ અને ડૉ. મિહિર મેહતા અને ‘એસોસિએશન ઓફ ઓટોલેરીંગોલોજિસ્ટ્સ ઓફ ઈન્ડિયા (AOI) – અમદાવાદ બ્રાન્ચ’ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ શૈક્ષણિક મહોત્સવમાં દેશભરમાંથી પ્લાસ્ટિક અને ENT સર્જનોએ ઉત્સાહભેર ભાગ લીધો…

Read More
Back To Top