સાઉથ એશિયા ફિલ્મ પ્રોડક્શનની આગામી કોમેડી-થ્રિલર ફિલ્મ ‘ગડબડ થઈ ગઈ યાર’

•             મનોરંજનના ડબલ ડોઝ સાથે આવી રહી છે ફિલ્મ ‘ગડબડ થઈ ગઈ યાર’ •             બોલીવુડના જાણીતા અભિનેતા આદિ ઈરાની સહીત ભરત ચાવડા, ધર્મેશ વ્યાસ, હીના જયકિશન, દાનેશ ગાંધી, જાસ્મિન પટેલ, આંચલ શાહ, નિરાલી ઓઝા, વૈશક રાઠોડ, હર્ષિદા, પ્રશાંત બારોટ અને હેમાંગ દવે મહત્વની ભૂમિકાઓમાં ગુજરાત : સાઉથ એશિયા ફિલ્મ પ્રોડક્શન દ્વારા તેમની આગામી અને અત્યંત…

Read More

વડોદરા ખાતે નિર્મિત રૂ. 150 કરોડના ખર્ચે તૈયાર ‘સરદારધામ-3’નું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે

• ૨૦૦૦ વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ વિશાળ હોસ્ટેલ • શિક્ષણ, સ્કિલ અને કારકિર્દી વિકાસ માટે બહુવિધ એકેડેમી સાથેનું અદ્યતન સંકુલ સરદારધામ દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે યુવાશક્તિના સર્વાંગી વિકાસ માટે મધ્ય ગુજરાત-વડોદરા ખાતે નિર્માણ પામેલ આધુનિક અને સુવિધાસભર “સરદારધામ-3” નું ભવ્ય લોકાર્પણ સમારોહ તા. 11 મે, 2026 સોમવારના રોજ યોજાનાર છે. સરદારધામ…

Read More

એડમિશન્સ  ફેર – 2026 હવે રાજકોટમાં :  29 અને 30 એપ્રિલ, 2026 ના રોજ યોજાશે એડમિશન્સ  ફેર

અફેર્સ, એક અગ્રણી વૈશ્વિક એજ્યુકેશન ફેરના આયોજક દ્વારા  સયાજી હોટલ, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે 29 અને 30 એપ્રિલ, 2026  ના રોજ તેના ખૂબ જ પ્રખ્યાત એડમિશન્સ  ફેરની જાહેરાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.આ ઈવેન્ટ અભ્યાસના વિકલ્પોની શોધખોળ કરવા અને શ્રેષ્ઠ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે જોડાવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક પ્રકારના અનુભવનું વચન આપે…

Read More

ડૉ. મિતાલી નાગ, આર્ક ઇવેન્ટ્સ દ્વારા આયોજિત ‘Forever Asha – Eternal Voice’  કાર્યક્રમ ભવ્ય સફળ રહ્યો

ARK Events દ્વારા તારીખ 20/04/2026ના રોજ રાગ સ્ટુડિયો ખાતે “Forever Asha – Eternal Voice” નામે સ્વરકોકિલા સ્વ. આશા ભોસલે જીને અર્પિત એક ભાવભીની સંગીતમય શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન શ્રી પ્રવિણ કે. લહેરી (પૂર્વ મુખ્ય સચિવ, ગુજરાત સરકાર) ના સહયોગથી કરવામાં આવ્યું હતું તેમજ શ્રી સંજય ઠક્કરજી (સુર મધુર કલ્ચરલ…

Read More

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા એડવાન્સ ‘રાઈનોપ્લાસ્ટી વર્કશોપ’ (નાકની સર્જરી)નું આયોજન

અમદાવાદ: અમદાવાદના આંગણે 18 અને 19 એપ્રિલ, 2026 ના રોજ બે દિવસીય આંતરરાષ્ટ્રીય રાઈનોપ્લાસ્ટી વર્કશોપ ‘RHINOCRAFT 2026’ નું આયોજન કરાયું છે.આશ્વી ઈએનટી  હોસ્પિટલના ડૉ. મનીષ ગોયલ અને ડૉ. મિહિર મેહતા અને ‘એસોસિએશન ઓફ ઓટોલેરીંગોલોજિસ્ટ્સ ઓફ ઈન્ડિયા (AOI) – અમદાવાદ બ્રાન્ચ’ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ શૈક્ષણિક મહોત્સવમાં દેશભરમાંથી પ્લાસ્ટિક અને ENT સર્જનોએ ઉત્સાહભેર ભાગ લીધો…

Read More

“કુકા ઈઝ મની કેશ”: મનોરંજનના ધમાકા સાથે ગુજરાતી ફિલ્મ ‘કુકા’નું ભવ્ય પ્રીમિયર યોજાયું; 17 એપ્રિલ એ થઈ છે ફિલ્મ રિલીઝ

ગુજરાતી સિનેમામાં નવીનતા અને મનોરંજનનો સંગમ લઈને આવી રહેલી ફિલ્મ ‘કુકા’ના ભવ્ય પ્રીમિયરનું તાજેતરમાં શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે ફિલ્મના કલાકારો અને ટેક્નિકલ ટીમની સાથે મુંબઈથી આવેલા વિશેષ અતિથિઓની હાજરીએ આકર્ષણ જમાવ્યું હતું. પ્રીમિયરમાં મુખ્ય મહેમાન તરીકે મુંબઈના જાણીતા સિંગર સાજિદ ખાન ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કો-પ્રોડ્યુસર પિયુષ મિશ્રા (બોમ્બે), રાજીવ…

Read More

અમદાવાદના કઠવાડા ખાતે 20 થી 22 એપ્રિલ દરમિયાન ભવ્ય ‘ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભ’ યોજાશે

અમદાવાદ : અમદાવાદના કઠવાડા ખાતે આગામી તારીખ 20, 21 અને 22 એપ્રિલ, 2026ના રોજ ‘ગાવો વિશ્વસ્ય માતરઃ’ ના મંત્ર સાથે ભવ્ય ‘ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભ’નું આયોજન કરવામાં આવ્યું છે. એસ.પી. રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે આવેલા રબારી હરિભાઈ લાખાભાઈના કુવા ખાતે આ ત્રિ-દિવસીય મેળાનું આયોજન થશે. આ કાર્યક્રમના મુખ્ય આયોજક લાલાભાઈ રણછોડભાઈ રબારી…

Read More

કાચા માલમાં તીવ્ર ભાવવધારો તેમજ તીવ્ર અછતને કારણે ભયંકર કટોકટીનો સામનો કરી રહેલ ડિટર્જન્ટ ઉદ્યોગ : 80% લઘુ ઉદ્યોગો બંધ, હજારો શ્રમિકો બેરોજગાર

ગુજરાતમાં ડિટર્જન્ટ અને સાબુ ઉદ્યોગ હાલમાં તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. એસિડ સ્લરીના કાચા માલના ભાવોમાં ૩૦૦% સુધીનો તોતિંગ વધારો અને સર્જાયેલી કૃત્રિમ અછતને કારણે આ ઉદ્યોગ પર અસ્તિત્વનું સંકટ ઊભું થયું છે. ગુજરાતમાં સાબુ અને ડિટર્જન્ટ પાવડર બનાવતી આશરે ૮૦૦ થી ૮૫૦ જેટલી મધ્યમ તેમજ લઘુ ઉદ્યોગ (MSME) કક્ષાની સ્થાનિક ફેક્ટરીઓ…

Read More

અમદાવાદ ખાતે ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬’નો ભવ્ય સમારોહ યોજાયો; પત્રકારત્વના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાઓનું સન્માન કરાયું

અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે  7 એપ્રિલના રોજ ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬’ (GMA) નું આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયા વેલફેર ટ્રસ્ટ અને સન મીડિયા સર્વિસીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શ્રી ઋષિકેશ પટેલ (કેબિનેટ મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય) એ વિશેષ ઉપસ્થિતિ આપી. પત્રકારત્વ ક્ષેત્રે સાહસ, સત્ય અને સામાજિક જવાબદારીના મૂલ્યોને જાળવી રાખનાર પત્રકારોને મંત્રીશ્રીના વરદ…

Read More

અમદાવાદના શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે ડૉ. પંડિત કાશીનાથ મિશ્રાની વિશેષ ઉપસ્થિતિ

અમદાવાદ :  પ્રાચીન જ્ઞાનના સંશોધક અને પરિવર્તનના દ્રષ્ટાવાન સંશોધક ડૉ. પંડિત કાશીનાથ મિશ્રા દ્વારા આજે અમદાવાદના પિરાણા રોડ સ્થિત શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે ઉપસ્થિત રહ્યાં હતા.  આ પ્રસંગે ડૉ. મિશ્રાએ પ્રાચીન ગ્રંથોના આધારે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ, ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ અને કળિયુગના અંત બાદ આવનારા નવા યુગના સંકેતો વિશે અત્યંત ચોંકાવનારા અને મહત્વપૂર્ણ…

Read More
Back To Top