Ayuda Organics Gujarat
આયુદા ઓર્ગેનિક્સ દ્વારા ગુજરાતના 5 શહેરોમાં રિટેલ સ્ટોર્સ અને ગીર ગાયના વૈદિક વલોણા ઘી-દૂધની શુદ્ધ સેવાઓ સાથે વ્યાપક વિસ્તરણ
અમદાવાદ: ગુજરાતના ઓર્ગેનિક રિટેલ ક્ષેત્રે ઝડપથી ઉભરી રહેલી અને વિશ્વાસપાત્ર બ્રાન્ડ ‘આયુદા ઓર્ગેનિક્સ’ (Ayuda Organics) દ્વારા તેના ભાવિ વ્યવસાયિક આયોજન, ગુણવત્તાપૂર્ણ ઉત્પાદનો અને સપ્લાય ચેઈન વિસ્તરણ અંગેની વિગતો રજૂ કરવામાં આવી છે. સંસ્થાના સ્થાપક અનિલ પટેલ અને સહ-સ્થાપક નિરવ સોલંકીએ સંવાદ દરમિયાન જણાવ્યું હતું કે, આયુદા ઓર્ગેનિક્સ માત્ર એક વેચાણ કેન્દ્ર નથી, પરંતુ વર્ષ ૨૦૧૪થી…
