નાણાકીય સાક્ષરતા, રોકાણકારોની જાગૃતિ અને સમજદારીભર્યા અને સલામત રોકાણ પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે NSE એ રાજકોટમાં રોકાણકાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું
Rajkot : નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) એ આજે ગુજરાતના રાજકોટમાં રોકાણકાર જાગૃતિ કાર્યક્રમ (IAP)નું આયોજન કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવા, જવાબદાર રોકાણને પ્રોત્સાહન આપવા અને સમગ્ર પ્રદેશમાં રોકાણકારોની જાગૃતિને મજબૂત બનાવવાનો હતો.NSE ના MD અને CEO શ્રી આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે: “ગુજરાતમાં વધતા રોકાણકારોના આધારને ધ્યાનમાં રાખીને, રોકાણકારોની જાગૃતિ…
દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણનો સંદેશ લઈને આવશે ગુજરાતી ફિલ્મ ‘ક ખ ગ ઘ’; 20 ફેબ્રુઆરીએ થશે રિલીઝ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ‘બેટી બચાવો બેટી પઢાવો’ અને ‘નારી સશક્તિકરણ’ના સંકલ્પને સિનેમાના માધ્યમથી સાકાર કરતી ગુજરાતી ફિલ્મ ‘ક ખ ગ ઘ’ આગામી 20મી ફેબ્રુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પરંતુ સમાજ માટે એક ગહન વિચાર જાગરણનું અભિયાન છે જે શિક્ષણ, સંસ્કાર અને સંવેદનાનો દીવો પ્રગટાવવાનો…
નવા વર્ષની ધમાકેદાર શરૂઆત: 1 જાન્યુઆરીએ રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ ‘બિચારો બેચલર’, દર્શકોમાં ફિલ્મની આતુરતા
ગુજરાત: ગુજરાતી સિનેમા જગતમાં હાસ્ય અને પારિવારિક લાગણીઓનો મનોરંજક ડોઝ લઈને આવી રહી છે ફિલ્મ ‘બિચારો બેચલર’. વિપુલ શર્મા દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મ 1 જાન્યુઆરી, 2026 ના રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે સજ્જ છે. દર્શકોમાં ફિલ્મ પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મ કોમેડી અને ફેમિલી ડ્રામાનું એક શાનદાર મિશ્રણ…
‘લાલો’ ફિલ્મની ટીમનો સન્માન સમારોહ: સિતારા અને ફિલ્મ ‘લાલો’ના મેકર્સે ગુજરાત ફિલ્મ સિટીને વિકસાવવા માટે ઉત્સાહ દર્શાવ્યો
અમદાવાદ, ડિસેમ્બર, 2025- મનોરંજન અને મીડિયા ક્ષેત્રનું જાણીતું નામ ‘સિતારા’ (Citara) દ્વારા ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ ‘લાલો’ ના મેકર્સનું એક વિશેષ સમારોહમાં સન્માન કરવામાં આવ્યું હતું. બોક્સ ઓફિસ પર રૂ. 100 કરોડની કમાણીનો ઐતિહાસિક આંકડો પાર કરવા બદલ ફિલ્મની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સિતારાના સ્થાપક ટુટુ શર્મા અને રાહુલ નેહરાએ જણાવ્યું હતું કે, “જામખંભાળિયા સહિતના…
શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, અમદાવાદ દ્વારા “દરજી પ્રીમિયર લીગ (DPL-12)” નું ભવ્ય આયોજન
અમદાવાદ : શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, અમદાવાદ દ્વારા સામાજિક એકતા અને યુવાનોના ઉત્સાહને વધારવા માટે “દરજી પ્રીમિયર લીગ (DPL-12)” ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ તાજેતરમાં જ સાયન્સ સિટી પાસે આવેલા વી-9 ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમત દ્વારા સમાજની એકતાને વધુ મજબૂત બનાવવાનો હતો….
SVF દ્વારા ‘જય કનૈયાલાલ કી’નું ટ્રેલર લોન્ચ; પારિવારિક મનોરંજન સાથે લાગણીઓ અને હાસ્યનો અનોખો સંગમ
• ફિલ્મ 9 જાન્યુઆરી, 2026ના રોજ થશે રિલીઝ • ટ્રેલર લિંક- https://www.youtube.com/watch?v=GmcZhgEMC7E SVF દ્વારા મચ અવેઈટેડ ફિલ્મ ‘જય કનૈયાલાલ કી’ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. પ્રખ્યાત દિગ્દર્શક ધર્મેશ એસ. મહેતા દ્વારા નિર્દેશિત આ એક સંપૂર્ણ પારિવારિક ડ્રામા ફિલ્મ છે. ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર સિદ્ધાર્થ રાંદેરીયા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. હાસ્ય, લાગણી અને…
ડાયાબિટીસ સ્ક્રિનિંગમાં કોરોના રેમેડીઝનો નવો વર્લ્ડ રેકોર્ડ , સમગ્ર ભારતમાં જનજાગૃતિ અભિયાન
અમદાવાદ, ગુજરાત : વર્લ્ડ ડાયાબિટીસ ડે 2025ના અવસરે, અમદાવાદ સ્થિત પ્રખ્યાત અને વિશ્વસનીય ફાર્માસ્યુટિકલ કંપની કોરોના રેમેડીઝ લિમિટેડની ટીમ AURA PMTએ એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ટીમે “એક જ દિવસે સૌથી વધુ લોકોનું ડાયાબિટીસ માટે સ્ક્રિનિંગ” કરીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. આ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયાની ઉજવણી પ્રસંગે કોરોના રેમેડીઝ લિમિટેડના એમડી &…
બેચલર માટે રિલેટેબલ અને મેરીડ માટે ફ્લેશબેક : ફિલ્મ ‘બિચારો બેચલર’ના ટ્રેલરે મચાવી ધમાલ
ગુજરાત : 2 જાન્યુઆરી, 2026ના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ ‘બિચારો બેચલર’નું મચ – અવેઇટેડ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર પરથી સ્પષ્ટ રીતે કહી શકાય કે આ ફિલ્મ કોમેડી અને ડ્રામાથી ભરપૂર હશે. બેચલર માટે રિલેટેબલ અને મેરીડ માટે ફ્લેશબેક બતાવતી આ ફિલ્મમાં તુષાર સાધુ મુખ્ય ભૂમિકામાં છે. ફૂલ ફેમિલી સાથે હસી હસીને…
TiE અમદાવાદે ઉદ્યોગસાહસિકતા, ઈનોવેશન અને કોમ્યુનીટી પ્રભાવ સાથે 25 વર્ષ પૂર્ણ કર્યા
અમદાવાદ, ધ ઇન્ડસ આંત્રપ્રિન્યોર્સ (TiE) ના અમદાવાદ ચેપ્ટરે ઉદ્યોગસાહસિકતા, ઈનોવેશન અને કોમ્યુનિટી ઈમ્પેકટને પ્રોત્સાહન આપવાના 25 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. વર્ષ 2000માં સ્થાપિત TiE અમદાવાદ ચેપ્ટર આજે ભારતના અગ્રણી અને વૈશ્વિક સ્તરે માન્ય ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ તરીકે ઉભરી આવ્યું છે. છેલ્લા અઢી દાયકામાં TiE અમદાવાદે શરૂઆતના તબક્કાના સ્થાપકોને માર્ગદર્શન પૂરું પાડવું, મૂડીની ઉપલબ્ધતા સુલભ બનાવવી…
અમદાવાદમાં પ્રેમનો જશ્ન, ‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’ના મૂડમાં જોવા મળ્યા કાર્તિક–અનન્યા
અમદાવાદ, 15 ડિસેમ્બર, 2025: પ્રેમની નઝાકત, સંબંધોની ગૂંચવણ અને સ્મિતોથી ભરેલી લાગણીઓનો સુંદર સંગમ ત્યારે જોવા મળ્યો, જ્યારે બહુચર્ચિત રોમેન્ટિક-કોમેડી ફિલ્મ તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી ના પ્રમોશન માટે મુખ્ય કલાકારો કાર્તિક આર્યન અને અનન્યા પાંડે અમદાવાદ પહોંચ્યા. હયાત રીજન્સીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બંને કલાકારોએ પોતાની મનમોહક હાજરી સાથે મીડિયાને સંબોધ્યું…
