Ahmedabad
ભારતનું પ્લાસ્ટિક ક્ષેત્રે ગ્લોબલ લીડર બનવાનું મિશન: નિકાસમાં 4 ગણી વૃદ્ધિનું લક્ષ્ય
• $1.3 ટ્રિલિયનના વૈશ્વિક પ્લાસ્ટિક બજારમાં ભારતનો હિસ્સો માત્ર $12.5 બિલિયન• આગામી ત્રણ વર્ષમાં નિકાસમાં ચારગણી વૃદ્ધિનું લક્ષ્ય• 50,000થી વધુ એમએસએમઈ, 46 લાખ નોકરીઓ અને 125 દેશોમાં નિકાસ – ભારતની શક્તિ• અમદાવાદ અને મુંબઈમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ; ‘પ્લાસ્ટીવર્લ્ડ’ એક્ઝિબિશન વૈશ્વિક દ્વાર ખોલશે અમદાવાદ: ભારત વૈશ્વિક પ્લાસ્ટિક વેપારમાં નિર્ણાયક છલાંગ લગાવવા માટે તૈયાર છે. “મેક ઇન ઇન્ડિયા,…
“અમદાવાદમાં ગરબા પ્રેમીઓ માટે ‘ધ નવરાત્રી સોશિયલ’દ્વારા ખાસ ગરબા વર્કશોપ અને માહિતી પ્લેટફોર્મનું લોન્ચ”
અમદાવાદના ગરબા પ્રેમીઓ માટે આ નવરાત્રી ખાસ બની રહી છે. શહેરમાં પ્રથમવાર લોન્ચ થયું છે “ધ નવરાત્રી સોશિયલ” – એક એવી અનોખી કોમ્યુનિટી, જે નવરાત્રીના નવ દિવસોને વધુ યાદગાર, માહિતીસભર અને રંગીન બનાવશે.આ કોમ્યુનિટીનો હેતુ અમદાવાદના તમામ ગરબા રસિકોને એક ડિજિટલ અને સામાજિક પ્લેટફોર્મ પર જોડવાનો છે, જ્યાં તેઓ ગરબા સંબંધિત દરેક માહિતી એક જ…
રિયલ અને રોયલ નવરાત્રિ એકસાથે : અમદાવાદમાં આર. એમ. પટેલ ફાર્મ ખાતે “માવડીનાં ગરબા”
અમદાવાદ : નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે, ગરબા રસિકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રિની ઉજવણીને નવા અંદાજમાં જીવંત બનાવવા માટે અમદાવાદમાં પ્રથમવાર ભવ્ય માવડીનાં ગરબાનું આયોજન આર. એમ. પટેલ ફાર્મ, એસ. જી. હાઈવે ખાતે થવા જઈ રહ્યું છે. આ ગરબા પ્રીમિયમ લોકેશન અને પ્રીમિયમ ક્રાઉડ સાથે વિશાળ સ્પેસ, ટ્રેડિશનલ અને…
અમદાવાદમાં “દેવાંગ મહેતા આઇટી એવોર્ડ્સ 2025” તથા “મેવરિક ઇફેક્ટ AI ચેલેન્જ 2025″નું આયોજન કરાયું
અમદાવાદ: અમદાવાદમાં “દેવાંગ મહેતા આઇટી એવોર્ડ્સ 2025” તથા “મેવરિક ઇફેક્ટ AI ચેલેન્જ 2025″નું આયોજન કરાયું. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ સ્વ. દેવાંગ મહેતાના વારસાને માન આપવા માટે આયોજિત કરવામાં આવે છે, જે એકદૂરદર્શી લીડર હતા. અમદાવાદના ઔડા ઓડિટોરિયમ ખાતે દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ (DMFT) દ્વારા નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીસ કંપનીઝ (NASSCOM) અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી…
ઉન્નતિના “ઈપેડ (++)” પ્રોગ્રામ અંતર્ગત “બેસણા સેશન”નું આયોજન કરાયું
“ઈપેડ (++)” કાર્યક્રમ હેઠળ, ઉન્નતિએ બેસણા સેશનનું આયોજન કર્યું હતું. આ પ્રોગ્રામ સૂર્યમ રિપોઝની શાંત જગ્યામાં આયોજિત કરાયું હતું. આ પ્રોગ્રામ થકી આત્મચિંતન દ્વારા પરિવર્તન લાવી શકાય છે. આ કાર્યક્રમ સેશન કરતા પણ વધુ હતું- તે સ્વનું પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર હતું. તે ભાગ લેનારાઓને થોભવા, પ્રતિબિંબિત કરવા અને આંતરિક સત્ય સાથે ફરીથી જોડાવાની અનોખી તક…
‘સફેદ પરિંદે’ – અમદાવાદમાં યોજાનાર પ્રીમિયમ અને ભવ્ય ગરબા ઈવેન્ટનું ધમાકેદાર અનાઉન્સમેન્ટ
અમદાવાદ: નવરાત્રીની ભક્તિભરી ઉજવણીમાં આ વર્ષે એક નવો શાનદાર અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. સ્કાય ઈવેન્ટ્સ દ્વારા આયોજિત ‘સફેદ પરિંદે’, અમદાવાદનો પહેલો લક્ઝુરિયસ ગરબા ઈવેન્ટ છે, જે નવરાત્રીના પરંપરાગત રંગોને ભવ્યતાથી ઉજવવા માટે તૈયાર છે. આ ભવ્ય ઇવેન્ટની ગ્રાન્ડ જાહેરાત પ્રસંગે આયોજક શ્રી આકાશ પટ્વા અને શ્રીમતી નમ્રતા પટ્વા ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાથે લોકપ્રિય…
મેકકેઇન ફૂડ્સે ભારતમાં નવી બ્રાન્ડ ઓળખ અને વાઇબ્રન્ટ પેકેજિંગ સાથે એક નવા બોલ્ડ અધ્યાયની શરૂઆત કરી
મેકકેઇન ફૂડ્સ ઇન્ડિયાએ એક વિશિષ્ટ નવી બ્રાન્ડ ઓળખ રજૂ કરી છે જેમાં સમકાલીન લોગો, ફરીથી ડિઝાઇન કરાયેલ પેકેજિંગ અને એક નવી હેતુપૂર્ણ પ્લેટફોર્મ છે જે બ્રાન્ડના હૃદયમાં રહેલા લોકો – ખેડૂતો, ભાગીદારો અને પરિવારોની ઉજવણી કરે છે.આ લોન્ચ અમદાવાદમાં એક ઇમર્સિવ ઇવેન્ટ દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યો હતો, જેમાં મેકકેઇનની પ્રામાણિકતા, સમુદાય અને અર્થપૂર્ણ જોડાણો પ્રત્યેની…
વિશ્વગુરુ – વિચારોની વિશ્વયાત્રા
વિશ્વગુરુ” ફિલ્મ કોઈ એક પાત્ર કે એક દિશાની કહાની નથી – એ એક ઐતિહાસિક વિચારધારા, એક સંસ્કૃતિની વાત કરે છે – એવી સંસ્કૃતિ જે વિશ્વને જીતી શકે એના “શાસ્ત્રો” વડે, શસ્ત્રોથી નહિ. શૈલેષ બોઘાણી અને અતુલ સોનારના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ એક આધ્યાત્મિક સફર જેવી લાગે છે. નિર્માતા સતીશ પટેલ (સુક્રિત પ્રોડક્શન) એ એવી ફિલ્મ…
મહાવિદ્યા ખાતે ત્રિદિવસીય “તંત્રવાસ્તુ એડવાન્સ વર્કશોપ”નું આયોજન કરાયું
અમદાવાદ: વસ્ત્રાપુર સ્થિત મહાવિદ્યા ખાતે 25થી 27 જુલાઈ દરમિયાન ત્રિદિવસીય “તંત્રવાસ્તુ એડવાન્સ વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ વર્કશોપમાં વાસ્તુવિદ્યા અને તંત્રશાસ્ત્રના સિદ્ધાંતોનું ઊંડાણપૂર્વક અધ્યયન અને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમના મુખ્ય માર્ગદર્શક તરીકે વાસ્તુ ગુરુ તરીકે જાણીતા શ્રી સંતોષ ગુરુ એ વિશેષ માહિતી આપી. તેઓ એ એડવાન્સ પદવિન્યાસ તથા દેવતાઓના રહસ્યો અંગે વિસ્તૃત…
પુસ્તક વિમોચન કાર્યક્રમ : શ્રી સંતોષ ગુરુ દ્વારા લિખિત પુસ્તક “મહાવિદ્યા યંત્રમ”નું વિમોચન કરાયું
અમદાવાદ : આધ્યાત્મિક જ્ઞાન અને તંત્રવિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો માટે એક વિશિષ્ટ પ્રકાશન રૂપે પુસ્તક “મહાવિદ્યા યંત્રમ” નું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તક પ્રખ્યાત તંત્રવાસ્તુ જાણકાર શ્રી સંતોષ ગુરુ દ્વારા લખાયું છે અને મહાવિદ્યા ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત થયું છે. આ મહત્વપૂર્ણ પ્રસંગ પ્રસિદ્ધ ટેરોકાર્ડ રીડર પૂનમ ખન્ના ના જન્મદિન નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો હતો…
