બીએસએનએલ ગુજરાતે શ્રી સંદીપ સાવરકરને વિદાય આપી અને શ્રી ગોવિંદ કેવલાની એ સીજીએમ તરીકે પદભાર સંભાળ્યો

અમદાવાદ: ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) ગુજરાત વર્તુળએ આજે જાહેરાત કરી છે કે શ્રી સંદીપ સાવરકર, જેઓએ મુખ્ય મહાપ્રબંધક (સીજીએમ) તરીકે ઉત્તમ સેવા આપી છે, તેમની ટ્રાન્સફર થઈ છે. તેમની આગેવાની હેઠળ ગુજરાતમાં બીએસએનએલએ નોંધપાત્ર વૃદ્ધિ અને નવીનતા જોઈ છે. આ સાથે, બીએસએનએલ ગુજરાતે નવા સીજીએમ તરીકે શ્રી ગોવિંદ કેવલાની નું સ્નેહપૂર્વક સ્વાગત કર્યું છે…

Read More
Back To Top