Ahmedabad
ઉન્નતિ અનલિમિટેડ તથા આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશન દ્વારા હાઈ-ઈમ્પૅક્ટ ઇન-પર્સન સેશનનું આયોજન કરવામાં આવ્યું
પ્રીમિયર બિઝનેસ કોચિંગ અને ગ્રોથ એડવાઇઝરી સંસ્થા ઉન્નતિ અનલિમિટેડ તથા આઈ કેન આઈ વીલ ફાઉન્ડેશને તાજેતરમાં તેના સીએમએલ સિનર્જી બેચ માટે એક હાઈ-ઈમ્પૅક્ટ ઇન-પર્સન સેશનનું આયોજન કર્યું હતું, જેમાં બાંધકામ, ઉત્પાદન, ફિલ્ટરેશન સિસ્ટમ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને વ્યાવસાયિક સેવાઓ જેવા ઉદ્યોગોમાંથી 8 ડાયનામિક બિઝનેસને એકસાથે લાવીને ચર્ચા કરવામાં આવી હતી. “ઉન્નતિ અનલિમિટેડ અને આઈ કેન આઈ વિલ…
શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયાબિટીસ ના દર્દીઓની સારવાર માટે નવીનત્તમ હાઈબ્રિડ મોડલ “ડિફિટ ડાયાબિટીઝ” લોન્ચ કરાયું અને એક્સપર્ટ ટૉકનું પણ આયોજન કરાયું
અમદાવાદ : અમદાવાદમાં શ્યામા પ્રસાદ મુખર્જી હોલ, વસ્ત્રાલ ખાતે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયાબિટીસ ના દર્દીઓની સારવાર માટે નવીનત્તમ હાઈબ્રિડ મોડલ “ડિફિટ ડાયાબિટીઝ” લોન્ચ કરાયું અને એક્સપર્ટ ટૉકનું પણ આયોજન કરાયું હતું. શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી સમાજ અને દેશમાં ઘરે ઘરે જોવા મળતો ડાયાબિટીસ અને તેની લગતી સમસ્યાઓનો એક જ પ્લેટફોર્મ પર સંપૂર્ણ નિદાન તથા…
ગુજરાતી ફિલ્મ ‘અનામિકા’નું પ્રીમિયર યોજાયું
Ahmedabad: મુકતા એ2, થિયેટર વાસણા ખાતે આમંત્રિત મહેમાનો અને કલાકારોની સાથે ગુજરાતી ફિલ્મ ‘અનામિકા’ના પ્રીમિયર નું આયોજન કરાયું હતું. ફિલ્મ રોમેન્ટિક લવ સ્ટોરી પર આધારિત છે. ફિલ્મ રાઇટર-પ્રોડ્યુસર તથા ડિરેક્ટર ભૂષણ ભટ્ટ છે. ફિલ્મમાં સંગીત પ્રથમેશ ભટ્ટનું છે. ફિલ્મની વાર્તાની વાત કરીએ તો, આ ફિલ્મ એક્સિડેન્ટલ લવ સ્ટોરી પર છે. ફિલ્મમાં સ્તવન ને મુગ્ધા ગોવામાં…
અવ્વલ સ્વરોજગાર યોજના: 25 જરૂરિયાતમંદોને મળશે ઈ-રીક્ષા – અરજીની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર”
અવ્વલ ફાઉન્ડેશન દ્વારા અવ્વલ સ્વરોજગાર યોજના કાર્યક્રમ હેઠળ સંસ્થા એ જરૂરિયાતમંદ ખાસ કરી ને મહિલા તેમજ દિવ્યાંગો માટે રોજગારી મળી રહે તેવું આયોજન કર્યું છે. અવ્વલ સ્વરોજગાર યોજના ના પેહલા કાર્યક્રમ મુજબ નવેમ્બર 15 તારીખ ની આસપાસ 25 ઈ-રીક્ષા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. કોઈપણ નાત-જાત ના ભેદભાવ વગર કોઈ પણ જરૂરિયાતમંદ આ ઈ-રીક્ષા લેવા…
અષાઢી બીજના દિવસે અડાલજ ખાતે ભગવાન જગન્નાથની સ્થયાત્રા નીકળશે
જગન્નાથ મંદિર અને રથયાત્રા (અડાલજ) વિશે સંક્ષિપ્ત માહિતી અડાલજ, ગાંધીનગર ખાતે શશન મંદિર નજીક આવેલું ICARC (શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડેમી એન્ડ રિસર્ચ સેન્ટર) ઓડિશા અને ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક સેતુ બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્થાપિત થયેલ છે. આ સંકુલમાં આવેલું જગન્નાથ મંદિર પુરી જગન્નાથ મંદિરની રીતે બાંધવામાં આવ્યું છે, જે પુરી જગન્નાથ મંદિરના તમામ રીત-રિવાજોનું પાલન કરે…
