Ahmedabad
અમદાવાદના શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે ડૉ. પંડિત કાશીનાથ મિશ્રાની વિશેષ ઉપસ્થિતિ
અમદાવાદ : પ્રાચીન જ્ઞાનના સંશોધક અને પરિવર્તનના દ્રષ્ટાવાન સંશોધક ડૉ. પંડિત કાશીનાથ મિશ્રા દ્વારા આજે અમદાવાદના પિરાણા રોડ સ્થિત શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે ડૉ. મિશ્રાએ પ્રાચીન ગ્રંથોના આધારે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ, ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ અને કળિયુગના અંત બાદ આવનારા નવા યુગના સંકેતો વિશે અત્યંત ચોંકાવનારા અને મહત્વપૂર્ણ…
હિન્દી શો ‘અમર યોદ્ધા’ એ ‘ટ્રુ વર્ટિકલ એવોર્ડ્સ’માં ‘બેસ્ટ VFX’નો એવોર્ડ મેળવ્યો
અમદાવાદ: મનોરંજન ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહેલા ‘વાલ્મિકી પિક્ચર્સ’ દ્વારા નિર્મિત લોકપ્રિય શો ‘અમર યોદ્ધા’ એ તાજેતરમાં પ્રતિષ્ઠિત ‘ટ્રુ વર્ટિકલ એવોર્ડ્સ’ માં ‘બેસ્ટ VFX’ (બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ) નો એવોર્ડ જીતીને ગુજરાતી મનોરંજન જગતનું નામ રોશન કર્યું છે. આ એવોર્ડ શોની ટેકનિકલ સદ્ધરતા અને ઉચ્ચ ગુણવત્તાવાળા વિઝ્યુઅલ કન્ટેન્ટ મહત્વપૂર્ણ છે. ‘અમર યોદ્ધા’એ તેની અદભૂત વિઝ્યુઅલ…
અમદાવાદમાં GACS દ્વારા ‘ફ્યુચર ઓફ વર્કપ્લેસ, સસ્ટેનેબિલિટી અને AI’ વિષય પર નોલેજ કોન્ક્લેવનું આયોજન
અમદાવાદ: ગ્લોબલ એસોસિએશન ફોર કોર્પોરેટ સર્વિસીસ (GACS) ના ગુજરાત ચેપ્ટર દ્વારા સફળતાપૂર્વક નોલેજ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગ વ્યાવસાયિકો, વ્યવસાયિક નેતાઓ અને નવીનતાઓને એકસાથે ભેગા કરવામાં આવ્યા હતા જેથી ઝડપથી વિકસતા કાર્યસ્થળ અને વૈશ્વિક વ્યવસાયિક વાતાવરણમાં સંસ્થાઓ અને વ્યક્તિઓ કેવી રીતે વિકાસ કરી શકે તેની ચર્ચા કરી શકાય. આ કોન્ક્લેવમાં ઝાયડસ લાઇફસાયન્સ લિમિટેડના…
અમદાવાદમાં હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે આર્ટિસ્ટ રાજેન્દ્ર કડિયાનું સોલો એક્ઝિબિશન
અમદાવાદ : કલાકાર રાજેન્દ્ર કડિયા તેમના નવા સોલો એક્ઝિબિશન સિરીઝ ફેસસરફેસ : પેઇન્ટિંગ એઝ પ્રોસેસ સાથે હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર , અમદાવાદ ખાતે શરૂ થયું છે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન મંગળવાર, 17 માર્ચ 2026 ના રોજ યોજાયું હતું અને તે 22 માર્ચ 2026 સુધી ઓપન રહેશે. આ પ્રદર્શનમાં મિક્સ મીડિયા, પેજ પર એક્રિલિક અને ટેરાકોટા સોરાસ…
શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ, અમદાવાદના 36માં સમૂહ લગ્નોત્સવ “કન્યાદાન-3” નું ભવ્ય આયોજન
અમદાવાદ: શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, અમદાવાદ પ્રેરિત અને શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આયોજિત 36મો સમૂહ લગ્ન સમારંભ “કન્યાદાન-3” તારીખ 8 માર્ચ, 2026 રવિવારના રોજ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ ઉદયગ્રીન પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો.. આ માંગલિક પ્રસંગે સમાજના 7 નવયુગલો શાસ્ત્રોક્ત વિધિથી લગ્નગ્રંથિએ જોડાઈને નવું જીવન શરૂ…
મહિલા સશક્તિકરણની ઉજવણી: ‘વી હેલ્પ – પ્રોજેકટ ઉર્જા’ દ્વારા 6 માર્ચે યોજાશે ‘ઊર્જા એવોર્ડ્સ 2026’, અનાર પટેલ મુખ્ય અતિથિ તરીકે રહેશે ઉપસ્થિત
અમદાવાદ : ગુજરાતની સેવાકીય સંસ્થાઓમાં અગ્રેસર ‘વી હેલ્પ – પ્રોજેકટ ઉર્જા’ દ્વારા વુમન એમ્પાવર્મેન્ટ, લીડરશીપ અને પ્રેરણાદાયી મહિલાઓના સન્માન માટેના પ્રતિષ્ઠિત ‘ઊર્જા એવોર્ડ્સ 2026’ ની ઘોષણા કરવામાં આવી છે. આ વર્ષે આ એવોર્ડ સમારોહ તેની 8મી એડિશનમાં પ્રવેશ કરી રહ્યો છે, જેની થીમ “ધ પાવર ઓફ ઇન્સ્પિરેશન”રાખવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે…
વૈશ્ચિક તકોની જાગૃતિ વધારવાના નેમ સાથે સી.એ. રિન્કેશ શાહ ICAI અમદાવાદના ચેરમેન તરીકે નિયુક્ત થયા
અમદાવાદ, 26 ફેબ્રુઆરી 2026: ICAI અમદાવાદ (WIRC) ખાતે નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત સાથે નવા કાર્યકાળનો પ્રારંભ થયો. શાખા દ્વારા વ્યાવસાયિક શ્રેષ્ઠતા વૈશ્વિક દ્રષ્ટિકોણ ટેકનોલોજી આધારિત વિકાસ અને સભ્યો વિદ્યાર્થીઓના સર્વાંગી સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને આગામી વર્ષ માટે કાર્યયોજનાની દિશા નક્કી કરવામાં આવી છે. નવા હોદ્દેદારો નીચે મુજબ છે: સીએ. રિન્કેશ શાહ – ચેરમેન, સીએ. સમીર ચૌધરી…
મંત્રા ઈવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં ‘પિચકારી સ્પ્લેશ’ હોળી પાર્ટીનું આયોજન : બરસાનાની પરંપરા અને આધુનિક મ્યુઝિકનો અનોખો સંગમ
રંગોના પર્વ હોળી-ધૂળેટીની ઉજવણીને યાદગાર બનાવવા માટે અમદાવાદના આંગણે એક ભવ્ય મનોરંજન કાર્યક્રમ ‘પિચકારી સ્પ્લેશ – બરસાને કી હોલી’ નું આયોજન 4 માર્ચના રોજ શુભ ફાર્મ, એલ.જે. યુનિવર્સિટીની પાસે, મકરબા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. કરવામાં આવ્યું છે. મંત્રા ઇવેન્ટ્સ (Mantra Events) પ્રસ્તુત આ ઈવેન્ટમાં અમદાવાદીઓને રાધા-કૃષ્ણની ભક્તિ, રંગોનો આનંદ અને સંગીતના તાલે ઝૂમવાની સુવર્ણ…
ઇન્ડિયાનું ફર્સ્ટ “કાર એન્ડ સિનેમા ફેસ્ટિવલ” અમદાવાદમાં ‘દાસ્તાન ઓટોવર્લ્ડ’ ખાતે યોજાશે : વિન્ટેજ કાર અને સિનેમાનો અનોખો સંગમ
હોલીવુડ, બોલીવુડ અને યુરોપિયન સિનેમાની એવી ફિલ્મો કે જેમાં કાર મુખ્ય ભૂમિકામાં રહી હોય, તેના અંશો બતાવવામાં આવશે • 27 ફેબ્રુઆરી થી 1 માર્ચ દરમિયાન યોજાશે ભવ્ય પબ્લિક એક્ઝિબિશન અમદાવાદ : વિશ્વપ્રસિદ્ધ વિન્ટેજ કારના કલેક્શન માટે જાણીતું અમદાવાદનું ‘દાસ્તાન ઓટોવર્લ્ડ – ધ પ્રાણલાલ ભોગીલાલ કલેક્શન’ તેની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ખાસ…
ગુજરાત સાહિત્ય અકાદમી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ધ દૂરબીનદ્વારા “અસ્તિત્વનો ઉત્સવ 2.0 – અમે અમદાવાદી” કાર્યક્રમનું આયોજન
અમદાવાદના 615મા સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ધ દૂરબીન દ્વારા “અસ્તિત્વનો ઉત્સવ 2.0 – અમે અમદાવાદી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 26 ફેબ્રુઆરી 2026, ગુરુવારે સાંજે 6:00 વાગ્યે કવિ દલપતરામ ચોક ખાતે યોજાશે. માનનીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કવિ સંમેલન તથા સંગીતમય સાંજનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેરની…
