RELIGIOUS
જૈન શાસનનો ઐતિહાસિક દિવસ: બોરીવલીના ચીકુવાડી મેદાનમાં 64 મુમુક્ષુઓએ ધારણ કર્યો સંયમ માર્ગ
મુંબઈ મહાનગર જૈન શાસનના ઇતિહાસમાં યાદગાર બની રહે તેવો એક મહત્વપૂર્ણ પ્રસંગનો સાક્ષી બન્યું. બોરીવલી પશ્ચિમ સ્થિત ચીકુવાડી મેદાનમાં આયોજિત ‘સંયમરંગ ઉત્સવ’ દરમિયાન 64 મુમુક્ષુઓએ સંસારનો ત્યાગ કરી જૈન દીક્ષા સ્વીકારી. હજારો શ્રદ્ધાળુઓ અને સમાજજનની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલ આ વિધિએ સમગ્ર વિસ્તારમાં ધાર્મિક ઉર્જાનો માહોલ સર્જ્યો. વહેલી સવારથી જ કાર્યક્રમ સ્થળે લોકો ઉમટી પડ્યા હતા….
